કૃષ્ણપાલ સિંઘ

ભારતીય રાજકારણી (જ. 1922, મ. 1999)

કૃષ્ણ પાલ સિંઘ (જાન્યુઆરી ૧૦, ૧૯૨૨ – સપ્ટેમ્બર ૨૭, ૧૯૯૯) એક ભારતીય રાજકારણી હતા. તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૫૦માં થઈ હતી અને તેનો અંત વર્ષ ૧૯૯૦માં થયો હતો.[૧][૨] તેઓ ૧ માર્ચ ૧૯૯૬ થી ૨૪ એપ્રિલ ૧૯૯૮ સુધીના સમય દરમિયાન ગુજરાત રાજ્યના રાજ્યપાલ તરીકે રહ્યા હતા.[૩]

કૃષ્ણપાલ સિંઘ
જન્મ૧૦ જાન્યુઆરી ૧૯૨૨ Edit this on Wikidata
મૃત્યુ૨૭ સપ્ટેમ્બર ૧૯૯૯ Edit this on Wikidata
વ્યવસાયરાજકારણી Edit this on Wikidata

સંદર્ભો

🔥 Top keywords: