કૃષ્ણપાલ સિંઘ
ભારતીય રાજકારણી (જ. 1922, મ. 1999)
કૃષ્ણ પાલ સિંઘ (જાન્યુઆરી ૧૦, ૧૯૨૨ – સપ્ટેમ્બર ૨૭, ૧૯૯૯) એક ભારતીય રાજકારણી હતા. તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૫૦માં થઈ હતી અને તેનો અંત વર્ષ ૧૯૯૦માં થયો હતો.[૧][૨] તેઓ ૧ માર્ચ ૧૯૯૬ થી ૨૪ એપ્રિલ ૧૯૯૮ સુધીના સમય દરમિયાન ગુજરાત રાજ્યના રાજ્યપાલ તરીકે રહ્યા હતા.[૩]
કૃષ્ણપાલ સિંઘ | |
---|---|
જન્મ | ૧૦ જાન્યુઆરી ૧૯૨૨ |
મૃત્યુ | ૨૭ સપ્ટેમ્બર ૧૯૯૯ |
વ્યવસાય | રાજકારણી |
સંદર્ભો
🔥 Top keywords: