સ્વતંત્રતા
સ્વતંત્રતા એ આધુનિક સમયકાળનું મુખ્ય રાજનૈતિક દર્શન છે. સ્વતંત્રતા એવી સ્થિતિનો નિર્દેશ કરે છે, જેમાં કોઈ વ્યક્તિ, સમાજ અથવા રાજ્ય સરકાર દ્વારા પોતાની ઇચ્છા અનુસાર કાયદાની મર્યાદામાં રહીને કાર્ય કરવા માટે કોઈ બીજા વ્યક્તિ, સમાજ કે દેશની સરકાર તરફથી કોઈ પ્રકારનો પ્રતિબંધ અથવા મનાઈ હોતી નથી.
આ પણ જુઓ
- ગુલામી
બાહ્ય કડીઓ
- સ્વાધીનતા અને સાહિત્ય (ડૉ. રંજના અરગડે)
🔥 Top keywords: