સપ્ટેમ્બર ૩૦

તારીખ

૩૦ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૭૩મો (લિપ વર્ષ દરમ્યાન ૨૭૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૯૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

જન્મ

  • ૧૯૦૦ – એમ. સી. ચાગલા, ભારતીય ન્યાયવિદ, રાજનીતિજ્ઞ, પૂર્વ કેબિનેટ મંત્રી અને બોમ્બે હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (અ. ૧૯૮૧)
  • ૧૯૨૨ – ઋષિકેશ મુખર્જી, ભારતીય દિગ્દર્શક, નિર્માતા અને પટકથા લેખક (અ. ૨૦૦૬)
  • ૧૯૩૬ – દીપકભાઈ પ્ર. મેહતા, ગુજરાતના કેળવણીકાર અને પ્રકૃતિવિદ્‌ (અ. ૨૦૦૪)
  • ૧૯૩૯ – ચિનુ મોદી, (ઉપનામ: ઈર્શાદ) ગુજરાતી કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક (અ. ૨૦૧૭)
  • ૧૯૪૧ – કમલેશ શર્મા, ભારતીય શૈક્ષણિક અને રાજદ્વારી, પાંચમા કોમનવેલ્થ સેક્રેટરી જનરલ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


🔥 Top keywords: