હનુમાન ચાલીસા
હનુમાન ચાલીસાએ સંત તુલસીદાસ રચિત કૃતિ છે[૨], જે ચાલીસ પદોની બનેલી હોવાને કારણે ચાલીસા કહેવાય છે. આમાં રામભક્ત હનુમાનની સ્તુતિ કરવામાં આવી છે જેને કારણે ભારતમાં હનુમાન ભક્તો પોતાના આરાધ્ય દેવની સ્તુતિમાં તેનું ગાન કરે છે. ગુજરાતમાં શનિવાર અને ઉત્તર ભારતમાં મંગળવારને હનુમાનજીનો વાર ગણવામાં આવે છે, માટે આ દિવસોએ ખાસ કરીને લોકો સમૂહમાં હનુમાન ચાલીસાનાં પાઠ પણ ગોઠવતાં હોય છે.
હનુમાન ચાલીસા | |
---|---|
ચેતન હનુમાન મંદિર,પત્રાપસરમાં દર્શનીય સંપૂર્ણ હનુમાન ચાલીસા. | |
માહિતી | |
ધર્મ | હિંદુ |
લેખક | તુલસીદાસ |
ભાષા | અવધી ભાષા[૧] |
શ્લોકો | ૪૦ |
સંદર્ભ
બાહ્ય કડીઓ
વિકિસ્રોતમાં હનુમાન ચાલીસા સંબંધિત સાહિત્ય ઉપલબ્ધ છે.
ગ્રંથ સૂચિ
- Misra, Nityanand (2015). Mahāvīrī: Hanumān-Cālīsā Demystified. Mumbai, India: Niraamaya Publishing Services Pvt Ltd. ISBN 9788193114407.
🔥 Top keywords: