૦ (શૂન્ય)

શૂન્ય (૦) દશાંશ સંખ્યા પ્રણાલી પ્રમાણે સંખ્યા છે. શૂન્ય દશાંશ પ્રણાલીનો મૂળભૂત આધાર પણ છે. શૂન્યની શોધ ભારતીય ગણિતજ્ઞ આર્યભટ્ટે કરી હતી.[૧]

અંકરેખા પર શૂન્ય

ગણિત

  • કોઇપણ સંખ્યાનો શુન્ય વડે ગુણાકાર કરવાથી શૂન્ય મળે છે. ( ×૦ = ૦)
  • કોઇપણ સંખ્યામાં શૂન્ય ઉમેરતાં કે બાદ કરતાં ફરી એ જ સંખ્યા મળે છે. ( + ૦ = ; - ૦ = )
  • ૦ નુ વર્ગમૂળ, ઘનમૂળ, વર્ગ અને ઘન ૦ થાય છે. ( = ૦, = ૦, = ૦, = ૦, = ૦)
  • ૦ નું ફેક્ટોરીયલ (! નિશાની) ૧ થાય છે. ( = ૧)
  • ૦ ને કોઇ પણ સંખ્યા વડે ભાગવાથી શૂન્ય જ જવાબ મળે છે. (0/X = ૦)
  • કોઈપણ સંખ્યાનો શૂન્ય ઘાત કરવાથી જવાબ ૧ મળે છે. ( = ૧)
  • ૦/૦ નો જવાબ શોધવા માટે l'Hôpital's rule વપરાય છે.

શોધ

શૂન્યનો સૌપ્રથમ ઉપયોગ ભારતીય ગણિતશાસ્ત્ર માં થયો હતો. શૂન્યની શોધ ભારતીય ગણિતજ્ઞ આર્યભટ્ટે (ઈ.સ.પૂર્વે ૫૦૦) કરી હતી.[૧][૨][૨][૩][૪] ઇસ. ૪૫૮ ના જૈન ગ્રંથ લોકવિભાગમાં શૂન્યનો ઉલ્લેખ મળે છે.[૫]

સંદર્ભો

🔥 Top keywords: