તમિળ લોકો
દક્ષિણ ભારતનાં ૪ (ચાર) દક્ષિણભાષી રાજ્યો પૈકીના એક એવા તમિલનાડુ રાજ્યનાં રહેવાસી અથવા તો તમિળ ભાષા બોલનારા લોકોને તમિલીયન તરિકે ઓળખવામાં આવે છે. વળી ઉત્તર શ્રીલંકામાં તથા મલેશીયા, સિંગાપુર, મોરેશિયસ, સાઉથ આફ્રિકા, કેનેડા, યુ.કે. વગેરે દેશોમાં પણ તમિલ લોકો સારા એવા પ્રમાણમાં વસેલા છે. આ માટે કેટલીક વાર મદ્રાસી શબ્દનું પણ પ્રયોજન કરવામાં આવે છે. તેઓ મુખ્યત્વે હિંન્દુ, બુદ્ધ, અને જૈન ધર્મ પાળૅ છે.
તિરુવલ્લુવર • શ્રીનિવાસ રામનુજ • Muttiah Muralitharan Viswanathan Anand • Rajaraja Chola Abdul Kalam • એ. આર. રહેમાન C. N. Annadurai • M. S. Subbulakshmi | |
કુલ વસ્તી | |
---|---|
(૭૭,૦૦૦,૦૦૦ [૧]) | |
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો | |
ભારત | 60,793,814 (2001)[૨] |
શ્રીલંકા | 3,092,676 (2001)[૩] |
મલેશિયા | 1,392,000 (2000)[૪]for others see Tamil diaspora |
ભાષાઓ | |
તમિળ | |
ધર્મ | |
૮૮ % હિન્દુ, ૬ % ખ્રિસ્તી, ૫.૫ % મુસ્લિમ | |
સંબંધિત વંશીય સમૂહો | |
Dravidians · Telugus · Kannadigas · Tuluvas · Malayalis · GiraavarusSinhalese[૫] |
સંદર્ભ
🔥 Top keywords: