રણજીતસિંહ
મહારાજા રણજીતસિંહ (Punjabi: ਮਹਾਰਾਜਾ ਰਣਜੀਤ ਸਿੰਘ) (નવેમ્બર ૧૩, ૧૭૮૦ - જૂન ૨૭, ૧૮૩૯) ૧૭૯૯થી ૧૮૩૯ દરમ્યાન પંજાબમાં લાહોરના રાજા અને શીખ સામ્રાજ્યના સંસ્થાપક હતા.
મહારાજા રણજીતસિંહ | |
---|---|
મહારાજા રણજીતસિંહની તસવીર | |
શાસન | ૧૨ એપ્રિલ ૧૮૦૧ - ૨૭ જૂન ૧૮૩૯ |
તખ્તનશીની | ૧૨ એપ્રિલ ૧૮૦૧, લાહોર કિલ્લો |
અનુગામી | મહારાજા ખડકસિંહ |
જન્મ | ਬੁਧ ਸਿੰਘ, بدھ سنگھ બુદ્ધસિંહ ૧૩ નવેમ્બર ૧૭૮૦[૪] ગુજ્રાનવાલા, સુકર્ચકીયા મિસ્લ (હાલમાં પંજાબ (પાકિસ્તાન)) |
મૃત્યુ | 27 June 1839 લાહોર, પંજાબ, શીખ સામ્રાજ્ય (હાલમાં પંજાબ (પાકિસ્તાન)) | (ઉંમર 58)
અંતિમ સંસ્કાર | રણજીતસિંહની સમાધિ, લાહોર, પંજાબ (પાકિસ્તાન) |
વંશજ | ખડકસિંહ ઇશરસિંહ શેરસિંહ તારાસિંહ કાશ્મીરાસિંહ પેશૌરાસિંહ મુલ્તાનાસિંહ મહારાજા દુલીપસિંહ |
પિતા | સરદાર મહાનસિંહ |
માતા | રાજ કૌર |
ધર્મ | શીખ |
સંદર્ભો
🔥 Top keywords: