શ્રી સ્વામિનારાયણ મંદિર, કરાચી
શ્રી સ્વામિનારાયણ મંદિર, કરાચી (નસ્તાલિક: شری سومنرین مندر, کراچی) એક હિંદુ મંદિર છે, જે સ્વામિનારાયણ મંદિર, કાલુપુર ગાદીના તાબામાં આવે છે. આ મંદિર પાકિસ્તાનનું એક સ્વામિનારાયણ મંદિર છે. આ મંદિર, કે જે કરાચી શહેરનાં બંદર માર્ગ પર આવેલું છે અને ૩૨,૩૦૬ ચો.વાર (૨૭,૦૧૨ ચો.મી.) વિસ્તારમાં પથરાયેલું છે, તે તેના કદ અને બાંધણીને કારણે નોંધનીય છે.[૧] આ મંદિર ખાતે ભક્તોને રહેવા માટે વિશાળ ધર્મશાળા પણ હતી, જેમાં વર્તમાન સમયમાં નગર જિલ્લા પંચાયતની કચેરીઓ ચાલે છે. આ મંદિર ઇસ્લામિક દેશમાં, મુસ્લીમોની બહુમતીવાળા નગરમાં આવેલી હિંદુ વસાહતના મધ્ય ભાગમાં આવેલું છે.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e5/Karachi_Mandir.jpg/220px-Karachi_Mandir.jpg)
સંદર્ભ
🔥 Top keywords: મુખપૃષ્ઠરાશીવિશેષ:શોધગુજરાતમિઆ ખલીફાભારતનું બંધારણગુજરાતી ભાષાગુજરાતી અંકપૃથ્વીરાજ ચૌહાણગુજરાતના જિલ્લાઓઅમદાવાદનરેન્દ્ર મોદીભારતનો ઇતિહાસવૃષભ રાશીભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોશ્રીમદ્ ભગવદ્ ગીતાભારતશ્રેણી:ગુજરાતનાં ગામોમહાત્મા ગાંધીગુજરાતીબીજું વિશ્વ યુદ્ધહમીરજી ગોહિલભારતીય જનતા પાર્ટીગુજરાત વિધાનસભાનરસિંહ મહેતાદ્વારકાકૃષ્ણમટકું (જુગાર)સ્વામી સચ્ચિદાનંદગુજરાતના મુખ્યમંત્રીઓપૃથ્વીઇસ્લામલોક સભાવલ્લભભાઈ પટેલગુજરાતી સાહિત્યકારોની યાદીવડોદરાસોમનાથવિકિપીડિયા:વિષેધનુ રાશી