આંકલાવ
ગુજરાતના આણંદ જિલ્લાનું એક નગર
આંકલાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા આંકલાવ તાલુકામાં આવેલું એક મહત્વનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. આંકલાવ નગર વડોદરા-કઠાણા બ્રોડગેજ રેલ્વે માર્ગ પર આવેલું છે.
આંકલાવ | |
---|---|
નગર | |
અક્ષાંશ-રેખાંશ: 22°23′29″N 72°59′40″E / 22.39127°N 72.99455°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | આણંદ જિલ્લો |
તાલુકો | આંકલાવ તાલુકો |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૨૧૦૦૩ |
• લિંગ પ્રમાણ | ૯૨૭ |
• સાક્ષરતા | ૮૧.૬૯ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
પિનકોડ | ૩૮૮૫૧૦ |
સંદર્ભ
🔥 Top keywords: મુખપૃષ્ઠરાશીવિશેષ:શોધગુજરાતમિઆ ખલીફાભારતનું બંધારણગુજરાતી ભાષાગુજરાતી અંકપૃથ્વીરાજ ચૌહાણગુજરાતના જિલ્લાઓઅમદાવાદનરેન્દ્ર મોદીભારતનો ઇતિહાસવૃષભ રાશીભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોશ્રીમદ્ ભગવદ્ ગીતાભારતશ્રેણી:ગુજરાતનાં ગામોમહાત્મા ગાંધીગુજરાતીબીજું વિશ્વ યુદ્ધહમીરજી ગોહિલભારતીય જનતા પાર્ટીગુજરાત વિધાનસભાનરસિંહ મહેતાદ્વારકાકૃષ્ણમટકું (જુગાર)સ્વામી સચ્ચિદાનંદગુજરાતના મુખ્યમંત્રીઓપૃથ્વીઇસ્લામલોક સભાવલ્લભભાઈ પટેલગુજરાતી સાહિત્યકારોની યાદીવડોદરાસોમનાથવિકિપીડિયા:વિષેધનુ રાશી