પાતાળ
પાતાળ ભારતીય ઉપખંડના હિંદુ ધર્મનાં શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પૃથ્વીની નીચે એટલે કે તળમાં હોય છે. વિષ્ણુ પુરાણ અનુસાર સાત પ્રકારના પાતાળ લોક હોય છે.
સાત પાતાળ
આ સમસ્ત ભૂમંડળ પચાસ કરોડ યોજન વિસ્તાર ધરાવે છે. એની ઊંચાઈ સિત્તેર સહસ્ર (સિત્તેર હજાર) યોજન જેટલી છે. એની નીચે સાત પાતાળ નગરીઓ છે.
આ સાત પાતાળ લોક નીચે પ્રમાણેના છે:
- અતળ
- વિતળ
- સુતળ
- તળતળ
- મહાતળ
- રસાતળ
- પાતાળ
સુંદર મહેલો યુક્ત અહિયાંની ભૂમિ શુક્લ, કૃષ્ણ, અરુણ અને પીત વર્ણની તથા શર્કરામયી (કંકરીલી), શૈલી (પથરીલી) તેમ જ સુવર્ણમયી છે. અહીંયાં દૈત્ય, દાનવ, યક્ષ અને મોટા મોટા નાગોની જાતિઓ વાસ કરે છે. પાતાળમાં અરુણનયન એ પૃથ્વી પર આવેલા હિમાલયની જેમ જ એક પર્વત છે.
🔥 Top keywords: મુખપૃષ્ઠરાશીવિશેષ:શોધગુજરાતમિઆ ખલીફાભારતનું બંધારણગુજરાતી ભાષાગુજરાતી અંકપૃથ્વીરાજ ચૌહાણગુજરાતના જિલ્લાઓઅમદાવાદનરેન્દ્ર મોદીભારતનો ઇતિહાસવૃષભ રાશીભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોશ્રીમદ્ ભગવદ્ ગીતાભારતશ્રેણી:ગુજરાતનાં ગામોમહાત્મા ગાંધીગુજરાતીબીજું વિશ્વ યુદ્ધહમીરજી ગોહિલભારતીય જનતા પાર્ટીગુજરાત વિધાનસભાનરસિંહ મહેતાદ્વારકાકૃષ્ણમટકું (જુગાર)સ્વામી સચ્ચિદાનંદગુજરાતના મુખ્યમંત્રીઓપૃથ્વીઇસ્લામલોક સભાવલ્લભભાઈ પટેલગુજરાતી સાહિત્યકારોની યાદીવડોદરાસોમનાથવિકિપીડિયા:વિષેધનુ રાશી